ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ અને દિગ્ગજ નેતા કે જે ભાજપનાં પાયાનાં પથ્થરોમાંનાં એક ગણવામાં આવે છે. કે જે નેતાએ ભાજપની સ્થાપનાથી લઇ ભાજપને સિંચીને વટવૃક્ષ સમુ બનાવવામાં પોતાનું જીવન વિતાવ્યું હોવાનું કહેવામાં આવે છે. તેવા ભાજપના નેતા દ્વારા આજે જાહેર મંચ પર કહેવામાં આવ્યું કે ભારતને એવા નેતૃત્વની જરૂર છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે નિર્ભયતાથી બોલી શકે, અને તેમની સાથે ચર્ચા કરી શકે.
જી હા આ વિધાન છે ભાજપનાં નેતા મુરલી મનોહર જોશી. ભાજપનાં દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી દ્રારા એક જાહેર કાર્યક્રમમાં પોતાનાં સંબોધનમાં આ મહત્વપૂર્ણ અને મોટું વિધાન કહેવામાં આવ્યું છે.
#WATCH: Murli Manohar Joshi, senior BJP leader says,"I think there is a need for such a leadership today which expresses views clearly, can debate with the Prime Minister based on principles, without any inhibition and not worrying about making him happy or sad." (3/9) pic.twitter.com/Yk59BRnky0
— ANI (@ANI) September 4, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.