અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યું છે. કોરોનાના એક્ટિવ કેસ વધીને 53ને પાર થઈ ગયા છે અને એકનું મોત થયું છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના બે દર્દી સારવાર લઈ રહ્યા છે.
રાજ્યમાં કોરોના ઉપરાંત સ્વાઇન ફ્લુનો ફેલાવો પણ વધ્યો છે. સ્વાઇન ફ્લુમાં સારવાર લઈ રહેલા છ દર્દીમાંથી ચારની તબિયત ગંભીર છે અને બે દર્દીની તબિયત સ્થિર છે. આમ રાજ્યમાં કોરોનાએ ફરીથી ફૂંફાડો માર્યો છે અને આટલું ઓછું હોય તેમ સ્વાઇન ફ્લુ પણ ફેલાઈ રહ્યો છે.
આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે
આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે
આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક