ભારતમાં કોરોનાવાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. બુધવારે, કોરોનાવાયરસની કુલ સંખ્યા 1.06 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, દેશમાં કોરોનાવાયરસને કારણે અત્યાર સુધીમાં 3,303 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1,06,750 પર પહોંચી ગઈ છે.
વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 5,611 નવા કેસ નોંધાયા છે અને 140 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જો કે, તે રાહતની વાત છે કે 42,298 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. રિકવરીનો દર 39.62 ટકા પર પહોંચી ગયો છે.
Highest ever spike of 5,611 #COVID19 cases & 140 deaths in the last 24 hours. Total number of cases in the country now at 106750, including 61149 active cases & 3303 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/kj95C6b8Is
— ANI (@ANI) May 20, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.