છોકરાઓને લાગે છે કે તેઓ મિત્રો સાથે મોજ-મસ્તી કરી રહ્યા છે, તો તેઓ જ સૌથી વધુ મજા કરે છે. તેમને લાગે છે કે છોકરીઓ પર પ્રતિબંધો હોય છે. પરંતુ તેવું નથી, ચાલો આપને જણાવી દઈએ કે છોકરીઓ એકલી હોય છે, ત્યારે તેઓ શું કરે છે, જેનો તમને ખ્યાલ પણ નથી હોતો.
બાથરૂમ છોકરીઓનું પ્રિય સ્થળ હોય છે. છોકરીઓ મલ્ટિટાસ્કિંગ હોય છે. તે એક સાથે ઘણી વસ્તુઓ કરવાનું પસંદ કરે છે. જ્યારે તે ઘરે એકલી હોય ત્યારે, તેને કલાકો સુધી બાથરૂમમાં જવું અને તેના મિત્રો સાથે ફોન પર વાત કરવાનું પસંદ આવે છે.
લગભગ દરેક છોકરીને બ્રા સાથે સમસ્યા હોય છે. જ્યારે એકલા હોય ત્યારે, તેણી પોતાની બ્રાને ખીલી પર લટકાવી વધુ સારું સમજવું છે અને આઝાદીનો અનુભવ કરે છે.
અરીસો છોકરીઓનો સૌથી સારો મિત્ર હોય છે. છોકરીઓ પોતાને અરીસા સામે ઉભા રહેવાથી રોકી નથી શકતી કારણ કે તેમને એવું લાગે છે કે તે દરવખત કરતા હાલમાં ઓછી સુંદર તો નથી દેખાઈ રહીને. ક્યાક તેને ખીલ તો નથી થઈ ગયો ?
અમે કહ્યું હતું કે અરીસોએ છોકરીઓનો સારો મિત્ર હોય છે, તે બાથરૂમમાં મોટા અરીસામાં પોતાને કલાકો સુધી જોયા કરે છે. અને ક્યારેક કપડા વગર પણ.
ઘરે એકલી હોય તો કઈ વાતનો ડર લેપટોપ પર કલાકો તેમના ક્રશની પ્રોફાઇલ જુએ છે અથવા તેઓ મિત્રોના સમાચાર લે છે.
તમને શું લાગે છે કે જે છોકરીઓ છોકરાઓની સામે ઓછું ખાવાનું નાટક કરે છે તે શું સાચું છે? જી નહીં. છોકરીઓ જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે પોતાની બધી ડાયટીંગ ભુલી જાય છે અને પેટ ભરેલું હોવા છતા મન ભરીને ખાઈ લે છે. પરંતુ છોકરાઓની સામે હંમેશા તે ડાયટીંગ પર રહે છે.
છોકરીઓ તેવું પણ વિચારે છે કે લગ્ન બાદ તે હનિમુન પર ક્યા જશે. પ્રેગ્નેટ થયા બાદ તે કેવી દેખાશે વગેરે.
સેલ્ફી લેતા તે તમે દરેક છોકરીઓને દરેક જગ્યાએ જોઈ જ હશે. પરંતુ જ્યારે છોકરીઓ ઘરે એકલી હોય છે ત્યારે પોતાના વાળની અલગ અલગ સ્ટાઈલ કરીને સેલ્ફી લે છે.
છોકરીઓ એકલી હોય ત્યારે ઘણી વખત પોતાના બોયફ્રેન્ડ પર નજર રાખે છે. પરંતુ તેને આ વાતની ભાળ પણ નથી થવા દેતી કે તે આવું પણ કંઈ કરે છે. હકીકતે તેમને એ ચિંતા થાતી હોય છે કે તેમના બોયફ્રેન્ડનું બીજી કોઈ છોકરીઓ સાથે અફેર તો નથી ને.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…