દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
તારીખ :- ૧૫- ૧૨- ૨૦૨૦, મંગળવાર
તિથી:- વિ. સં. ૨૦૭૭ / માગશર સુદ એકમ
રાશી :- ધનુ
નક્ષત્ર:- મૂળ
યોગ :- ગંડ
કરણ:- બવ
દિન વિશેષ:-
હનુમાન જજીરા બહેતરી પાઠ કરવો અને તુલસીના ૫ પાન ચઢાવવા.
શ્રી રામ નામની માળા કરવી.
મેષ (અ, લ , ઈ) :-
- નવા મિત્રની મુલાકાત થાય.
- ધન ખર્ચ કરવું પડે.
- સહકર્મચારીથી મદદ થાય.
- કોઈ મદદ થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૩
વૃષભ (બ, વ, ઉ) :-
- સાંજ પછી કોઈ સમાચાર મળે.
- દુશ્મન પણ દોસ્ત બને.
- લગ્નજીવન સારું રહે.
- દિવસ સારો જણાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
મિથુન (ક, છ, ઘ) :-
- હતાશા મોઢા પર ન લાવવી.
- કામનું દબાણ વધી શકે છે.
- ખોટી માંગણી થાય.
- થાક લાગ્યા કરે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
કર્ક (ડ , હ) :-
- નાના સોદા પાર પડે.
- નાણાનો નવો ધોધ વહે છે.
- લાંબા ગાળાના લાભ થાય.
- ખોટો ગુસ્સો ન કરવો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
સિંહ (મ , ટ) :-
- સ્વાસ્થમાં સાચવવું.
- લાંબી મુસાફરની યોજના બને.
- સમયનો સદઉપયોગ થાય.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૬
કન્યા (પ , ઠ, ણ) :-
- આર્થિક ધન લાભ થાય.
- નવા સપના બને.
- આનંદમય દિવસ જાય.
- સમયનો ખોટો બગાડ થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૫
તુલા (ર , ત) :-
- ભાઈ – બહેનથી લાભ થાય.
- પેટની નાની – મોટી સમસ્યા રહે.
- જીવનસાથીની તબિયત સાચવવી.
- મિત્રો જોડે દિવસ આંનદમય જાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
વૃશ્વિક (ન, ય) :-
- વખાણ થાય.
- ઉતાવળમાં નિર્ણય ન લેવા.
- માતા – પિતા જોડે મતભેદ થાય.
- લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૯
ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નખોટો નિર્ણય ન લેવાય.
- માનસિક તણાવ સર્જાય.
- નવી તક મળે.
- પેરોકાયેલ નાણા પાછા આવે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
મકર (ખ, જ) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- ઘરની નવી વસ્તુ આવે.
- વેપારમાં વધારો થાય.
- બાળપણની યાદો તાજી થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૭
કુંભ (ગ, શ, સ, ષ) :-
- આર્થિક સ્થિતિ સુધારે.
- પ્રેમમાં સંઘર્ષ થાય.
- મિત્રોની મદદ મળે.
- સાચી સલાહ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
મીન (દ, ચ, ઝ, થ) :-
- પ્રવાસના યોગ બને.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- સાંધાનો દુખાવો રહે.
- મહેમાનનું આગમન થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૬
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…