ગાંધીનગર,
આગામી 14 ફેબ્રુઆરીએ માતૃ- પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આશારામની યોગ વેદાંત સમિતિને પાઠવી શુભેચ્છા પાઠવી હતી.
આ બાબતને માહોલ ગરમાયો હતો અને વિવાદ સર્જાયો હતો. જેને લઇ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બાબતને લઇ જણાવ્યુ કે મેં કશું ખોટું નથી કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આશારામની યોગ વેદાંત સમિતિને શુભેચ્છા પાઠવી તે અંગે સવાલ કરતા તેમણે આ બાબતે કોઇ પ્રત્યુતર આપ્યો ન હતો અને “નો કોમેન્ટ” જવાબ આપી દીધો હતો.