Not Set/ અમદાવાદ : બાપૂની 150મી જન્મજ્યંતિ નિમિતે ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજાયો પુષ્પાજંલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજ્યંતિ નિમિતે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદના ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે બાપૂની પ્રતિમાને પુષ્પાજંલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા, શહેર પ્રમુખ શંશીકાંત પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. પુષ્પાજંલિ બાદ અમિત ચાવડાએ બાપૂને યાદ કરતા નિવેદન આપ્યું હતુ કે […]

Top Stories Ahmedabad Gujarat
AHD Pushpanjali 4 અમદાવાદ : બાપૂની 150મી જન્મજ્યંતિ નિમિતે ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજાયો પુષ્પાજંલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજ્યંતિ નિમિતે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદના ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે બાપૂની પ્રતિમાને પુષ્પાજંલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

AHD Pushpanjali 2 e1538481648192 અમદાવાદ : બાપૂની 150મી જન્મજ્યંતિ નિમિતે ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજાયો પુષ્પાજંલિ કાર્યક્રમ

જેમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા, શહેર પ્રમુખ શંશીકાંત પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. પુષ્પાજંલિ બાદ અમિત ચાવડાએ બાપૂને યાદ કરતા નિવેદન આપ્યું હતુ કે ગાંધીજીના મૂલ્યો અને સિદ્ધાંતો સાથે કોંગ્રેસ પોતાની લડત ચાલૂ રાખશે.

AHD Pushpanjali 3 e1538481679530 અમદાવાદ : બાપૂની 150મી જન્મજ્યંતિ નિમિતે ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજાયો પુષ્પાજંલિ કાર્યક્રમ

ઉલ્લેખનિય છે કે ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે આવેલી બાપૂની પ્રતિમાને દાંડીયાત્રાના પ્રતિક સ્વરૂપ બનાવવામાં આવી છે. ઈન્કમટેક્ષ પાસે મુકાયેલી બાપૂની પ્રતિમામાં બાપૂ દાંડી તરફ જતા નજરે ચડે છે. મૂર્તિકારે તે પ્રતિમાનું મુખ નવસારીના દાંડી તરફ બનાવ્યું છે.

AHD Pushpanjali e1538481709543 અમદાવાદ : બાપૂની 150મી જન્મજ્યંતિ નિમિતે ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજાયો પુષ્પાજંલિ કાર્યક્રમ

આમ આ દાંડીયાત્રાના પ્રતિમાત્મક સ્વરૂપ બનેલી આ પ્રતિમાને કોંગ્રેસના કાર્યકરોએ પુષ્પાજંલિ અર્પી પોતાની લડત પણ તેમના સિદ્ધાંતોને ધ્યાનામાં રાખીને લડવાની વાત કરી હતી.