દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
તારીખ :- ૧૨ – ૧૨ – ૨૦૨૦, શનિવાર
તિથી:- વિ. સં. ૨૦૭૭ / કારતક વદ તેરસ
રાશી :- તુલા
નક્ષત્ર:- વિશાખા
યોગ :- અતિગંડ
કરણ:- ગર
દિન વિશેષ:-
“શ્રી વૈદેહી દેવી નમ: “ ના મંત્રનો જાપ ૧૦૮વાર કરવો.
મેષ (અ, લ , ઈ) :-
- મૂંઝવણ ઉભી થાય.
- આવકમાં વધારો થાય.
- કામના સ્થળે વખાણ થાય.
- નજીકના સ્થળે મુલાકાત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
વૃષભ (બ, વ, ઉ) :-
- મૂડ બદલાયા કરે.
- નવી તક મળે.
- સમસ્યાનું સમાધાન મળે.
- પ્રેમથી છલો – છલ દિવસ જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
મિથુન (ક, છ, ઘ) :-
- તેજસ્વી વિચારો આવે.
- આર્થિક લાભ થાય.
- નસીબ બળવાન બને.
- સબંધમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
કર્ક (ડ , હ) :-
- ધન આવે ખરું અને ધન જાય પણ ખરું.
- નોકરીની નવી તક મળે.
- કોઈને મદદરૂપ થાય.
- ઉતાવળા નિર્ણય ન લેવા.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
સિંહ (મ , ટ) :-
- આર્થિક લાભ ન મળે.
- નિંદા ન કરવી.
- ગુસ્સા પાર કાબૂ રાખવો.
- સ્વાસ્થ સંભાળવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૧
કન્યા (પ , ઠ, ણ) :-
- રચનાત્મક કાર્ય થાય.
- માતા – પિતાના આર્શીવાદ લેવા.
- કામનું દબાણ વધે.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૮
તુલા (ર , ત) :-
- સ્વાસ્થ સંભાળવું.
- જમીન – મકાન માટે દિવસ સારો છે.
- મહેનત રંગ લાવે.
- એકલા સમય પસાર કરવાનું મન થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
વૃશ્વિક (ન, ય) :-
- હિંમતમાં વધારો થાય.
- પૈસાની લેવડ – દેવડ ન કરવી.
- મોટા નિર્ણય લેવાય.
- જુસ્સામાં વધારો થાય.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૪
ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ ભેટ સોગાદ મળે.
- લગ્નયોગ પ્રબળ બને.
- કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- સાધન ચાલવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
મકર (ખ, જ) :-
- જીવનસાથી જોડે મોટી યોજના બને.
- કોઈ આમંત્રણ મળે.
- ખુશીમાં દિવસ જાય.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૫
કુંભ (ગ, શ, સ, ષ) :-
- તબિયત સાચવવી.
- લગ્નયોગ ખુબ સારા છે.
- વધારે મહેનત કરવી.
- મગજ પર કાબૂ રાખવો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
મીન (દ, ચ, ઝ, થ) :-
- વિચારો બદલાયા કરે.
- પરિવારની તબિયત સાચવવી.
- નવા સપના જોવાય.
- પસંદગીના કામ પૂર્ણ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૩
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…