આણંદના આંકલાવમાં એક પીટી શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચરચા ચકચાર જાગી છે. માધ્યમિક સ્કૂલના પીટી શિક્ષક જયેન્દ્ર રાજ નામના આ શિક્ષકે સગીરા પર બળાત્કાર ગુજારતા આંકલાવ પોલીસે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને પગલે આંકલાવ પોલીસે તપાસ હાથ ધરીને આરોપી શિક્ષક જયેન્દ્ર રાજની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:Nadiad/ નડિયાદમાં રખડતા શ્વાનના આતંકથી નાગરિકો ત્રાહિમામ, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી
આ પણ વાંચો:Kheda/સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ
આ પણ વાંચો:નડિયાદના મરિડા રોડ પર મકાન ધરાશાયી, બે વ્યક્તિઓનું રેસ્ક્યુ