કોરોના/ રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1646 કેસ નોંધાયા,જયારે 20 દર્દીના મોત થયા

દુનિયામાં કોરોનાનાં કેસમાં પણ  ઘટાડોથઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. જોકે હવે  ગુજરાત રાજ્યમાં પણ   કેસમાં   ઘટાડો જોવા મળી રહ્યો છે

Top Stories Gujarat
Untitled 52 રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1646 કેસ નોંધાયા,જયારે 20 દર્દીના મોત થયા

દુનિયામાં કોરોનાનાં કેસમાં પણ  ઘટાડોથઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. જોકે હવે  ગુજરાત રાજ્યમાં પણ   કેસમાં   ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે   કોરોનાનો આંક  સતત  ઘટતો  જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવી રહ્યા  છે.

આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં  નવા 1646કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 548 કે માં  નોંધાયા છે.  સુરતમા છેલ્લા 24 કલાક માં 116 કેસ નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 371  કેસ ,રાજકોટમાં 96 કેસ  નોંધાયા  છે

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ   15972કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ 21,439કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી દર્દીઓનાં મોત  20થયા છે.  જયારે રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 12 લાખને પર પહોચ્યો છે.