પક્ષ પલટો/ લાલ બહાદુર શાસ્ત્રીના પુત્રએ ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ,પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી આપી માહિતી

પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર સુનીલ શાસ્ત્રી ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા છે. અનિલ શાસ્ત્રી મંગળવારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા

Top Stories India
a11111 લાલ બહાદુર શાસ્ત્રીના પુત્રએ ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ,પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી આપી માહિતી

પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર સુનીલ શાસ્ત્રી ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા છે. અનિલ શાસ્ત્રી મંગળવારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું.સુનીલ શાસ્ત્રીના કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું, “કોંગ્રેસના સૈનિક અને ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીના પુત્રને પ્રેમ અને સ્નેહથી મળવા માટે કોંગ્રેસના સ્થાપના દિવસ કરતાં વધુ સારી તક શું હોઇ શકે  છે. તમામ વિષયો પર ચર્ચા કરી હતી ,દેશ માટે સાથે મળીને લડીશું અને જીતીશું.