ધૂળ-માટી અને પ્રદૂષણ ત્વચાને બહારથી નહી પરંતુ અંદરથી પણ નુકશાન કરે છે. માટે આ ઉપાય ટ્રાય કરો જેનાથી તમારી સ્કીનને અંદરથી પણ કરશે સુરક્ષિત અને તમારી સ્કીનમાં પણ અઆવશે નિખાર.
2વાર કરો ચહેરાને સાફ
દિવસમાં બે વાર તમારા ચહેરાને સાફ કરો તેનાથી સ્કીનમાંથી ધૂલ-માટી અને પ્રદુષણ દુર કરવામાં મદદ કરશે.
એક્સફોલિએટ કરો
માનવામાં આવે છે કે સ્કીન રીપેયર માટે રાતમાં ત્વચાને એક્સફોલિએટ કરવું સારું માનવામાં આવે છે.
જરૂરી છે સ્ક્રબ
અઠવાડિયામાં બે વાર સ્ક્રબ કરો. તેનાથી રોમછિદ્ર ખુલશે અને પ્રદુષણ,મૃત ત્વચા નિકળી જશે.
એટી ઓક્સિડેંટ છે જરૂરી
ગ્રીન ટી ઓક્સિડેંટનો પ્રાકૃતિક સ્ત્રોત છે.તે તમારી ત્વચાને પ્રદુષણથી બચવામાં મદદ કરશે.
ખુબજ પાણી પીવું
વધારે પાણી પીવું કેમ કે ત્વચાને જો ભરપુર નમી નહી મળે તો તે રુખી અને પરતદાર થઇ જશે.
સ્કીનને રાખો હાઈડ્રેટ
શરીરના સાથે સાથે ત્વચાને પણ હાઈડ્રેટ રાખવી જરૂરી છે તેનાથી ત્વચા હેલ્દી રહે છે અને નિખાર પણ વધે છે.