મોટે ભાગે લોકો મીઠાને ખાવા માટે ઉપયોગ કરે છે પરંતુ શું તમે જાણો છે કે મીઠાને પાણીમાં મિલાવીને ન્હાવામાં આવે તો શરીરને ઘણા ફાયદા થઇ શકે છે તેમાં રહેલા મેગ્નેશિયમ, કેલ્શિયમ,સોડીયમ જેવા મિનરલ્સ શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે મીઠામાં રહેલા તત્વ ફંગલ ઇન્ફેક્શન વધતા રોકે છે અને જો રોજ ન્હાવામાં આવે તો ડેડ્ર્ફમાં પણ ઘણો આરામ મળે છે.
મીઠાના પાણીએ ન્હાવાથી બ્લડ કમ્યુનિકેશન સારું થઇ જાય છે ને વાળના કીટાણુ સમાપ્ત થવાની સાથે સાથે ડેડ્ર્ફ પણ નથી થતો અને વાળ સ્વસ્થ અને ચમકીલા થઇ જાય છે.
મીઠાના પાણીમાં ભરપુર માત્રામાં મેગ્નેશિયમ કેલ્શિયમ,સોડીયમ જેવા મિનરલ્સ હોય છે. જે ત્વચાની છીદ્રમાં જઈને સફાઈ કરે છે. જેનાથી સ્કીન ઇન્ફેક્શનનો ડર નથી રહેતો.
મીઠાના પાણીથી ન્હાવામાં આવે તો થાક અને તનાવ દુર થાય છે અને આનાથી દિમાગને શાંતિ મળે છે સાથે સાથે રાતે નીંદ પણ સારી આવે છે.
મીઠાના પાણીથી ન્હાવાથી હડ્ડીઓમાં થતા દુખાવાને રાહત આપે છે. તેનાથી ઓસ્ટિઓઆર્થરાઇટિસ અને ટેન્ડીનિટિસ જેવી જોઈન્ટ પેનની સમસ્યામાં પણ આરામ મળે છે.