MNS પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને એક સલાહ આપી છે. તેમણે જાવેદ અખ્તરની પણ પ્રશંસા કરી છે.મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને સલાહ આપી છે કે જ્યાં ઉદ્ધવ ઠાકરે કરે છે ત્યાં રેલીઓ ન કરે. બુધવારે (22 માર્ચ) દાદરના શિવાજી પાર્કમાં MNSની રેલીને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું, “હું મુખ્યમંત્રી એકનાથ શિંદેને કહેવા માંગુ છું, તમને ખુરશી મળી ગઈ, હવે તમારે મહારાષ્ટ્ર માટે કામ કરવું જોઈએ.” જ્યાં ઉદ્ધવ ઠાકરે કરે ત્યાં રેલી ન કરો. રાજ્યમાં અનેક મુદ્દાઓ છે ખેડૂતોના પ્રશ્નો, રોજગારના પ્રશ્નો અને ઘણા બધા મુદ્દા છે. તમે માત્ર રેલીઓની જ કેમ વાત કરો છો?” આ સાથે રાજ ઠાકરેએ જાવેદ અખ્તરના પણ વખાણ કર્યા.
રેલીમાં (MNS) રાજ ઠાકરેએ કહ્યું, “CM એકનાથ શિંદે, તમારે લાઉડસ્પીકર પર કાર્યવાહી કરવી જોઈએ.” તમારે નિર્ણય લેવો પડશે. હું આ વિશે તમારો સંપર્ક કરીશ. તમારે શક્ય તેટલી વહેલી તકે આ મુદ્દા અંગે નિર્ણય લેવો જોઈએ.મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને સલાહ આપી છે કે જ્યાં ઉદ્ધવ ઠાકરે કરે છે ત્યાં રેલીઓ ન કરે.
બુધવારે (MNS) (22 માર્ચ) દાદરના શિવાજી પાર્કમાં MNSની રેલીને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું, “હું મુખ્યમંત્રી એકનાથ શિંદેને કહેવા માંગુ છું, તમને ખુરશી મળી ગઈ, હવે તમારે મહારાષ્ટ્ર માટે કામ કરવું જોઈએ.ઉલ્લેખનીય છે કે હાલમાં મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે, એક બાજું શિવસેનાના માટે કાનૂની દાવપેચ પેચ ચાલી રહ્યા છે ત્યારે હવે આ પ્રકરણમાં રાજઠાકરેનું નિવેદન આપ્યું છે. બુધવારે (22 માર્ચ) દાદરના શિવાજી પાર્કમાં MNSની રેલીને સંબોધતા રાજ ઠાકરેએ અનેક પ્રહાર કર્યા હતા .ખેડૂતોના પ્રશ્નો, રોજગારના પ્રશ્નો અને ઘણા બધા મુદ્દા છે. તમે માત્ર રેલીઓની જ કેમ વાત કરો છો?” આ સાથે રાજ ઠાકરેએ જાવેદ અખ્તરના પણ વખાણ કર્યા.