લખનઉઃ સમાજવાદી પાર્ટીમા આંતરીક ખેંચતાણ ચરમસીમાએ પોહંચી છે. પાર્ટી સુપ્રિમો મુલાયમ સિંહ યાદવે ઉમેદવારોએ અલગથી લીસ્ટ બહાર પાડવાને લઇને શુક્રવરે સીએમ અખિલેશ યાદવ અને પાર્ટી મહાસચિવ રામગોપાલ યાદવને કારણ દર્શક નોટિસ ફટકારી છે. તેમા પુછવામાં આવ્યુ છે. અનુશાસનહિતના પર કેમ કાર્યવાહી કરવામાં ના આવે. અખિલેશ યાદવે કાલે 235 ઉમેદવારોની લીસ્ટ બહાર પાડી હતી. પાર્ટીએ તેને અનુશાસનહિનતા માની છે. બીજી તરફ રામગોપાલ યાદવે આગામી જાન્યુઆરીમાં પાર્ટીના રાષ્ટ્રીય પ્રતિનિધિઓના તાત્કાલિક બેઠક બોલાવી છે. ત્યાર બાદ નિર્ણય લેવાનું જણાવ્યું છે.
Not Set/ સમાજવાદી પાર્ટીમાં દંગલઃ મુલાયમ સિહે સીએમ અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવને ફટકારી નોટિસ
લખનઉઃ સમાજવાદી પાર્ટીમા આંતરીક ખેંચતાણ ચરમસીમાએ પોહંચી છે. પાર્ટી સુપ્રિમો મુલાયમ સિંહ યાદવે ઉમેદવારોએ અલગથી લીસ્ટ બહાર પાડવાને લઇને શુક્રવરે સીએમ અખિલેશ યાદવ અને પાર્ટી મહાસચિવ રામગોપાલ યાદવને કારણ દર્શક નોટિસ ફટકારી છે. તેમા પુછવામાં આવ્યુ છે. અનુશાસનહિતના પર કેમ કાર્યવાહી કરવામાં ના આવે. અખિલેશ યાદવે કાલે 235 ઉમેદવારોની લીસ્ટ બહાર પાડી હતી. પાર્ટીએ તેને […]