ચીન દલાઇ લામા મુદ્દે અત્યાર સુધી ભારતને ધમકી આપતુ આવ્યું છે પણ હવે તેણે વિશ્વભરના નેતાઓને ખુલ્લેઆમ કહ્યું છે કે જો દલાઇ લામાને કોઇ મળશે તો પરિણામ સારુ નહીં આવે. ચીને તો ત્યાં સુધી કહ્યું છે કે દલાઇ લામાને મળવું એક મોટો અપરાધ છે. જો કોઇ પણ દેશ દલાઇ લામા માટે કાર્યક્રમનું આયોજન કરશે કે તેમની વિરૃદ્ધ અમે પગલ લઇશું. તિબેટ પર કબજો કરી બેઠેલ ચીન સામે દલાઇ લામા અહિંસાના માર્ગે અવાજ ઉઠાવી રહ્યા છે. વિશ્વના મોટા ધર્મગુરુઓમાં તેઓ નામના ધરાવે છે. ૧૯૫૯માં તેઓએ ચીન છોડયું તે બાદ ભારતમાં આવીને શરણાર્થી તરીકે રહે છે. જેને પગલે પણ ચીન ભારત પર અનેક મુદ્દે લડતુ આવ્યું છે. હવે તેણે વિશ્વભરના નેતાઓને ચીમકી આપી છે કે જો કોઇએ પણ દલાઇ લામાને સમર્થન આપ્યું તો તેનું પરિણામ ભોગવવું પડશે.
Not Set/ વિશ્વભરના નેતાઓને ખુલ્લેઆમ ચીનની ધમકી
ચીન દલાઇ લામા મુદ્દે અત્યાર સુધી ભારતને ધમકી આપતુ આવ્યું છે પણ હવે તેણે વિશ્વભરના નેતાઓને ખુલ્લેઆમ કહ્યું છે કે જો દલાઇ લામાને કોઇ મળશે તો પરિણામ સારુ નહીં આવે. ચીને તો ત્યાં સુધી કહ્યું છે કે દલાઇ લામાને મળવું એક મોટો અપરાધ છે. જો કોઇ પણ દેશ દલાઇ લામા માટે કાર્યક્રમનું આયોજન કરશે કે […]