આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે જરૂરિયાતમંદોને લીલા મગનું દાન કરવું, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 19 ફેબ્રુઆરી મહા વદ છઠ બુધવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 07.090 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.40 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 19 ફેબ્રુઆરી મહા વદ છઠ બુધવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 07.090 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.40 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આ દિવસે જરૂરિયાતમંદોને લીલા મગની દાળ અને લીલા કપડા દાન કરો.

            છઠની સમાપ્તિ:  સવારે  ૦૭:૩૪ સુધી.

  • તારીખ :-        ૧૯-૦૨-૨૦૨૫, બુધવાર/ મહા વદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૦૯ થી ૦૮:૩૫
અમૃત ૦૮:૩૫ થી ૧૦:૦૧
શુભ ૧૧:૨૭ થી ૧૨.૫૩
લાભ ૦૫:૧૧ થી ૦૬:૩૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૧ થી ૦૯:૪૫
અમૃત ૦૯:૪૫ થી ૧૧:૧૯

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • અજાણી વ્યક્તિથી ધનલાભ થાય.
  • ઓફિસના કામનું દબાણ રહે.
  • કાર્યક્ષેત્રમાં વધુ ભાગદોડ કરવી પડશે.
  • તમારા કાર્યક્ષમ નેતૃત્વને સમર્થન મળશે.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખાસ મિત્ર લાગણી સમજે.
  • મુજવણ રહ્યા કરે.
  • ખોટો ભય ન રાખવો.
  • વ્યવસાયિક યાત્રા લાભદાયી સાબિત થશે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • બિનજરૂરી મતભેદ થઈ શકે છે.
  • વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો.
  • અણધાર્યા પ્રવાસ થાય.
  • સ્નાયુની તકલીફ રહે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • નોકરીમાં નવી તક મળે.
  • અનુભવથી શીખવા મળે.
  • અતિથિ ઘરે આવે.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • તમારું સ્વપ્ન સાકાર થઈ શકે.
  • ધનને ખોટી રીતે વેડફો નહીં.
  • તમારો નિર્ણય ખોટો પડી શકે છે.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • થાક અને માનસિક પીડા અનુભવશો.
  • સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે.
  • ધન ધાર્મિક કાર્યોમાં વાપરો.
  • આળસનો ત્યાગ કરવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

  • તુલા (ર , ત) :-
  • અધિકારીઓની નિકટતાનો લાભ મળશે.
  • કાર્યોમાં અવરોધો દૂર થતાં મનોબળ વધશે.
  • વેપારમાં નવા સહયોગી બનશે.
  • ધન બચાવીને રાખો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સ્વાસ્થમાં સાચવવું.
  • મોટી સફળતા મળશે.
  • લાંબી મુસાફરીની યોજના બને.
  • સમયનો સદઉપયોગ થાય.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નોકરીની શોધ પૂર્ણ થશે.
  • નવા સોદા પાર પડે.
  • નાણાનો નવો સ્ત્રોત વહે.
  • લાંબા ગળાનો લાભ થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • કૃષિ કાર્યમાં સરકારી યોજનાનો લાભ મળશે.
  • વિદેશ યાત્રાની તકો મળશે.
  • હતાશા મોઢા પર ન લાવા દો.
  • કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સાંજ પછી કોઈ સમાચાર મળે.
  • દુશ્મન પણ દોસ્ત બને.
  • લગ્નજીવન સારું રહે.
  • દિવસ સારો જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જૂના દેવા ચુકવવામાં સફળતા મળશે.
  • યોગ્ય આરમ કરવો.
  • હતાશામાં ન આવવું .
  • સમયની કદર કરવી.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશજીના સ્વરૂપનું રહસ્ય શું તમે જાણો છો? જાણો વિઘ્નહર્તાના દિવ્ય સ્વરૂપને…

આ પણ વાંચો:દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને મંત્રજાપ કરીને આજે ઘરમાં જ વિઘ્નહર્તાની પ્રતિમાનું કરો વિસર્જન

આ પણ વાંચો:વિઘ્નહર્તા ગણેશજીનો ઉત્સવ વિઘ્નરૂપ ન બને તો સારું.