અવસાન/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષક રાસબિહારી મણિયારનું નિધન,PM ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષકનું નિધન થયું છે. જેના લીધે નરેન્દ્ર મોદીને ભારે દુ:ખ થયું છે . આ વાતની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુ:ખ વ્યકત કર્યું છે

Top Stories Gujarat
નિધન
  • વડાપ્રધાન મોદીનાં શિક્ષકનું નિધન
  • PM મોદીએ ટ્વિટથી દુખ વ્યકત કર્યુ
  • શિક્ષક રાસબિહારી મણિયારનું નિધન
  • PMનાં જીવન ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો:PM

 આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષકનું નિધન થયું છે. જેના લીધે નરેન્દ્ર મોદીને ભારે દુ:ખ થયું છે . આ વાતની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુ:ખ વ્યકત કર્યું છે.જીવનમાં ગુરૂનો મહત્વ સવિશેષ હોય છે, તે જીવનના પાઠ શીખવતા હોય છે. એવા નિષ્ઠાવાન શિક્ષકો દેશને ખુબ સારા નાગરિક આપતા હોય છે કે જે ઉચ્ચ હાદ્દા પર બિરાજમાન થતા હોય છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષક રાસબહારી મણિયારનું નિધન થયું છે,શિક્ષકના નિધન પર મોદીએ લખ્યું છે કે જીવનના ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો હતો.મારી શાળાના શિક્ષક રાસબિહારી મણિયારના અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ વ્યથિત છું.મારા ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે. હું જીવનના આ પડાવ સુધી તેમની સાથે જોડાયેલો રહ્યો અને એક વિદ્યાર્થી હોવાના નાતે મને સંતોષ છે કે જીવનભર મને તેમનું માર્ગદર્શન મળતું રહ્યું

Gujarat Election/CM ભુપેન્દ્ર પટેલનો બોપલ ઘુમા રોડ ખાતે ભવ્ય રોડ શો,ભારે જનમેદની વચ્ચે મુખ્યમંત્રીએ