Not Set/ સૌરાષ્ટ્ર: સ્વાઇન ફલૂથી વધુ 3 લોકોના મોત, અત્યાર સુધીમાં 75 લોકોના મોત

સૌરાષ્ટ્ર, સ્વાઇન ફલૂથી વધુ 3 લોકોના મોત નીપજ્યા. સિવિલમાં 2 લોકો અને ખાનગી હોસ્પિટલમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યુ. સ્વાઇન ફ્લુથી 6 વર્ષની બાળાનું મોત નીપજ્યુ. અમરેલીની મહિલાનુ મોત થયુ. 44 વર્ષીય પુરુષનું મોત થયુ. અત્યાર સુધીમાં 75 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે સ્વાઇન ફ્લુથી લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે સ્વાઇન […]

Top Stories Gujarat Rajkot Videos
mantavya 124 સૌરાષ્ટ્ર: સ્વાઇન ફલૂથી વધુ 3 લોકોના મોત, અત્યાર સુધીમાં 75 લોકોના મોત

સૌરાષ્ટ્ર,

સ્વાઇન ફલૂથી વધુ 3 લોકોના મોત નીપજ્યા. સિવિલમાં 2 લોકો અને ખાનગી હોસ્પિટલમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યુ. સ્વાઇન ફ્લુથી 6 વર્ષની બાળાનું મોત નીપજ્યુ.

અમરેલીની મહિલાનુ મોત થયુ. 44 વર્ષીય પુરુષનું મોત થયુ. અત્યાર સુધીમાં 75 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે સ્વાઇન ફ્લુથી લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે સ્વાઇન ફ્લુના સંકજામાં હવે લોકો આવી ગયા છે અને મોતને ભેટી રહ્યા છે.