રાજકોટ
રાજકોટમાં નાના મૌવા રોડ ખાતે કૈલાસધામ આશ્રમમાં રથયાત્રાની આરતી કરવામાં આવી હતી.
જગન્નાથ મંદિરમાં રથયાત્રા નિમિત્તે પ્રથમ મંગલા આરતી કરવામાં આવી હતી.
જેમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની આરતી કરવામાં આવી.
આ સાથે ભક્તોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ત્યારે રાજકોટના નગરજનો દ્વારા ઠેર-ઠેર ભગવાનના વધામણા કરવામાં આવ્યા હતા.