રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે બુધવારે આરક્ષણ પર ટિપ્પણી કરી હતી, તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી આરક્ષણ ચાલુ રાખવું જોઈએ. બંધારણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને જાતિના આધારે ભેદભાવના કારણે અનામત મળે છે.
ટિપ્પણી/ RSSના વડા મોહન ભાગવતે આરક્ષણ મામલે કરી ટીપ્પણી,સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી….
બંધારણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને જાતિના આધારે ભેદભાવના કારણે અનામત મળે છે.