ચૂંટણીના માહોલમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સતત સત્તાધારી ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. સોમવારે, એક ટ્વીટ દ્વારા, તેમણે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ લીધા વિના તેમના પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે યોગી સરકારને નિષ્ફળ ગણાવી હતી. તેમણે દાવો કર્યો કે આ વખતે યુપીના લોકો ભાજપને સત્તા પરથી હટાવી દેશે.
जो कहने के लिए करते चौबीसों घंटे काम फिर भी हैं टोटल फ़ेल, फ़ुल नाकाम, यूपीवाले करेंगे उनका काम तमाम!
भाजपा सरकार विकास के जिस घोड़े पर सवार है, वो फ़िल्मी शूटिंग जैसा नक़ली घोड़ा है जो बस हिलता-डुलता है पर आगे नहीं बढ़ता!
यूपी कहे आज का ~ नहीं चाहिए भाजपा#बाइस_में_बाइसिकल
— Akhilesh Yadav (@yadavakhilesh) December 6, 2021
અખિલેશ યાદવે સોમવારે સાંજે ટ્વીટ કરીને જણાવ્યું કે જે લોકો 24 કલાક કામ કરે છે છંતા પણ તેઓ નિષ્ફળ રહ્યા છે,ઉત્તરપ્રદેશની પ્રજા તેમનું કામ તમામ કરી દેશે અને હરાવશે. ભાજપ સરકારે જે વિકાસના ઘોડા પર સવાર છે તે ફિલ્મની જેમ નકલી છે,આ શુટિંગનો ઘોડો માત્ર વાઇબ્રેટ થાય છે પરતું આગળ વધતું નથી.