PM મોદી આજે મથુરાની મુલાકાતે પહોંચ્યા હતા. PMનાં મથુરા આગમન સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં તેમણે ભવ્ય પશુ આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન કર્યું. પંડિત દીનદયાળ પશુ આરોગ્ય મેળાનાં ઉદ્ઘાટન બાદ PM મોદીએ મથુરામાં એક રેલીને સંબોધીત કરતાં કહ્યું કે આતંકવાદીઓને આશ્રય અને તાલીમ આપનારાઓ સામે ભારત કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે, અને અમે તે કરીને બતાવી દીધું છે. તેમણે કહ્યું કે આતંકવાદ આજે એક વિચારધારા બની ગયો છે, જે કોઈપણ સરહદ સાથે બંધાયેલ નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે, જેનો આપણા પાડોશમાં વિકાસ થઈ રહ્યો છે.
Not Set/ આતંકવાદ એક વિચારધારા બની ગઇ છે : PMનાં મથુરા સંબોધનની 10 મોટી વાત
PM મોદી આજે મથુરાની મુલાકાતે પહોંચ્યા હતા. PMનાં મથુરા આગમન સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં તેમણે ભવ્ય પશુ આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન કર્યું. પંડિત દીનદયાળ પશુ આરોગ્ય મેળાનાં ઉદ્ઘાટન બાદ PM મોદીએ મથુરામાં એક રેલીને સંબોધીત કરતાં કહ્યું કે આતંકવાદીઓને આશ્રય અને તાલીમ આપનારાઓ સામે ભારત કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ […]