Dalai lama/ તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને દિલ્હી એઈમ્સમાં દાખલ કરાયા

લાઈ લામાને રવિવારે સાંજે નવી દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

Top Stories India
8 6 તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને દિલ્હી એઈમ્સમાં દાખલ કરાયા

તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે દલાઈ લામાને રવિવારે સાંજે નવી દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે દલાઈ લામા મેડિકલ ચેકઅપ માટે દિલ્હી આવ્યા હતા ત્યારબાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે તેમને કાર્ડિયો-ન્યુરો સેન્ટરના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ કાર્ડિયોલોજીના પ્રોફેસર ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ છે. સૂત્રોએ જણાવ્યું કે દલાઈ લામા મેડિકલ ચેકઅપ માટે દિલ્હી આવ્યા હતા, ત્યારબાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.