સુરેન્દ્વનગર,
સુરેન્દ્વનગરના સાયલા પાળીયાદ રોડ દેવગઢના પાટીયા પાસે મોડીરાત્રે બે બાઇક સામ સામે અથડાતા અકસ્માત ને લઈને બન્ને બાઇક સવાર ના ઘટના સ્થળે મોત થયા હતા.
ગામમાં 2 જણના એકસાથે મોતને લઈને શોક વ્યાપી ગયો હતો.. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી બન્ને ડેડબોડીને પીએમ માટે સાયલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી