જૂનાગઢ,
જૂનાગઢમાં આજે UPના સીએમ યોગી આદિત્યનાથ અને ગુજરાતના સીએમ વિજય રૂપાણી મીની કુંભ મેળામાં સંતોના સંમેલેનમાં હાજરી આપશે. બપોરે 2 વાગે હવાઇ માર્ગો જૂનાગઢમાં આવી પહોંચશે. શેરનાથ બાપુના આશ્રમમાં 2:15 પહોંચ્યા બાદ ભોજન પણ લશે અને પ્રકૃતિ ધામ ખાતે ધર્મ સભામાં હાજરી આપશે. યોગી આદિત્યનાથ પ્રથમ તેમના ગુરુભાઈ સેરનાથ બાપુના આશ્રમે આવશે.