- વાંકાનેર વઘાસિયા બોગસ ટોલનાકાનો મામલો
- વ્હાઇટ હાઉસ સિરામીક કંપનીને લઇને મોટો ખુલાસો
- સિરામીક કંપની ઉમિયાધામ સંસ્થાના પ્રમુખના પુત્રની હોવાનો ખુલાસો
- પ્રમુખ જેરામ પટેલના પુત્રની હોવાનું આવ્યુ સામે
- જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સામે નોંધાયી ફરિયાદ
- પાટીદાર અનામત આંદોલન વખતે જેરામનું નામ ચમક્યુ હતુ
- અમરશી પટેલની સિરામીક કંપની હોવાનું સામે આવ્યું
- બોગસ ટોલ નાકા અંગે અમરશી પટેલ સહિત છ શખ્સો સામે ફરિયાદ
વાંકાનેર વઘાસિયા બોગસ ટોલનાકા મામલે મોટો ખુલાસો થયો છે,સિરામીક કંપની ઉમિયાધામ સંસ્થાના પ્રમુખના પુત્રની હોવાનો ખુલાસો થયો છે,પ્રમુખ જેરામ પટેલના પુત્રની હોવાનું સામે આવ્યું છે. જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સામે ફરિયાદ નોધાઇ.પાટીદાર અનામત આંદોલન વખતે જેરામનું નામ ચમક્યું હતું.અમરશી પટેલની સિરામીક કંપની હોવાનું સામે આવ્યું છે. બોગસ ટોલ નાકા અંગે અમરશી પટેલ સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: