રાશિફળ/ સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકો સમાજમાં સન્માન મેળવી શકે

જાણો, આ સપ્તાહ તમારા જીવનમાં કેવા ફેરફારો લઈને આવ્યું છે!

Top Stories Rashifal Trending Dharma & Bhakti
Image 2024 06 05T114303.054 સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકો સમાજમાં સન્માન મેળવી શકે

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

સાપ્તાહિક રાશિભવિષ્ય

(તા. ૦૭-૦૬-૨૦૨૪ થી ૧૩-૦૬-૨૦૨૪ સુધી )

મેષ:             વર્તનમાં સકારાત્મક પરિવર્તન આવે.

          સર્જનાત્મક વિચારો આવે.

          જ્યાં ત્યાં સહી કરવી નહિ.

          કોઈ મોટો વિવાદ થઇ શકે..

ઉપાય :       ૨૧ વાર “ઓમ ગણેશાય નમઃ” નો જાપ કરો.

 

વૃષભ:                   વ્યવસાયમાં નફો મળે.

          શિક્ષણ માં મોટી સફળતા મળે.

          કોઈની પર વિશ્વાસ ન મૂકવો.

          નાની વાતો મોટી ન કરવી..

ઉપાય :       ૨૭ વખત “ઓમ ભૌમાય નમ:” નો જાપ કરો..

 

મિથુન:         શક્તિનો ઉપયોગ થાય.

          લાંબા સમય માટે રોકાણ કરી શકો.

                              તમારી છબી ખરાબ થઇ શકે.

          સારી તક ગુમાવી શકો.

ઉપાય :  ૧૦૮ વાર “ઓમ રાહવે નમ:” નો જાપ કરો.

 

કર્ક :               સ્વાસ્થ સારું રહે.

          સમાજમાં સન્માન થાય.

                    કોઈની ઉપર મજાક કરવી નહિ.

નિર્ણય લેઈ શકો નહિ.

ઉપાય : ૨૧ વાર “ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરો…

 

સિંહ :                   ધંધામાં જાગૃતતા આવે

                    જીવનમાં હુંફ ઉમેરાય

                    પ્રવાસ કરવાથી સફળ થવાય

                    નિસ્વાર્થ ભાવે સેવા થાય.

ઉપાય : આદિત્ય હ્યદયમ નો પાઠ કરો.

 

કન્યા :           પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે

                    દબાણથી મુક્ત થવાય

                    શત્રુઓની યાદીમાં વધારો થાય

                    કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.

ઉપાય : ૧૧ વાર “ઓમ દુર્ગાય નમ:”નો જાપ કરો..

 

તુલા :                   નવી તક મળી શકે તેમ છે

                    કુટુંબીજનોથી પ્રેમ મળે

                    નવા કાર્ય પૂર્ણ થાય

                    ધીરજ ગુમાવવી નહિ..

ઉપાય : ગુરુ ગ્રહ માટે હવન કરો

 

વૃશ્ચિક :       કોઈ સારો નિર્ણય લઇ શકાય.

                    સમાજમાં પ્રતિસ્ઠા મેળવો.

                    કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું

                    કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.

ઉપાય : ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો.

 

ધન :           ગુસ્સા પર કાબૂ રાખવો

                    કોઈને કોઈપણ વચન આપવું નહિ.

                    આવકમાં વધારો થાય.

                    ભવિષ્ય સારું રહે.

ઉપાય : બુધવારે ગરીબોને દાન કરવું.

 

 

મકર :                     રોકાણ કરવામાં ધ્યાન રાખવું.

          નિર્ણયલેતા પહેલા સલાહ લો.

          અંગત જીવન તણાવપૂર્ણ રહેશે.

          ભાઈ બહેનથી લાભ થાય

ઉપાય :  રહું ગ્રહ માટે હવાન કરવું.

 

કુંભ :           સામાજિક કાર્ય થાય

          ખાસ યોજના બને.

                    સાંધાના દુખાવાની સમસ્યા રહે

          ખોટો ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.

ઉપાય : ૧૧ વાર “ઓમ મંડાય નમ:” નો જાપ કરવો.

 

મીન :                     બોલવાનું ન થાય તેનું ધ્યાન રાખવું

                    સમયનો બગાડ ન કરવો.

                    સહાય મળી શકે નહિ.

                    ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવી..

ઉપાય : ૪૧ વખત “ઓમ નમ: શિવાય”નો જાપ કરો. 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બુધવારના દિવસે આ ઉપાય અજમાવાથી આર્થિક સંકટ દૂર થશે

આ પણ વાંચો: ધન લાભ માટે આ ઉપાયો જરૂર અજમાવો, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરો

આ પણ વાંચો: પુરી ધામમાં હનુમાનજી બેડીઓમાં કેમ બંધાયેલા છે….