દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
સાપ્તાહિક રાશિભવિષ્ય
(તા. ૦૭-૦૬-૨૦૨૪ થી ૧૩-૦૬-૨૦૨૪ સુધી )
મેષ: વર્તનમાં સકારાત્મક પરિવર્તન આવે.
સર્જનાત્મક વિચારો આવે.
જ્યાં ત્યાં સહી કરવી નહિ.
કોઈ મોટો વિવાદ થઇ શકે..
ઉપાય : ૨૧ વાર “ઓમ ગણેશાય નમઃ” નો જાપ કરો.
વૃષભ: વ્યવસાયમાં નફો મળે.
શિક્ષણ માં મોટી સફળતા મળે.
કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
નાની વાતો મોટી ન કરવી..
ઉપાય : ૨૭ વખત “ઓમ ભૌમાય નમ:” નો જાપ કરો..
મિથુન: શક્તિનો ઉપયોગ થાય.
લાંબા સમય માટે રોકાણ કરી શકો.
તમારી છબી ખરાબ થઇ શકે.
સારી તક ગુમાવી શકો.
ઉપાય : ૧૦૮ વાર “ઓમ રાહવે નમ:” નો જાપ કરો.
કર્ક : સ્વાસ્થ સારું રહે.
સમાજમાં સન્માન થાય.
કોઈની ઉપર મજાક કરવી નહિ.
નિર્ણય લેઈ શકો નહિ.
ઉપાય : ૨૧ વાર “ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરો…
સિંહ : ધંધામાં જાગૃતતા આવે
જીવનમાં હુંફ ઉમેરાય
પ્રવાસ કરવાથી સફળ થવાય
નિસ્વાર્થ ભાવે સેવા થાય.
ઉપાય : આદિત્ય હ્યદયમ નો પાઠ કરો.
કન્યા : પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે
દબાણથી મુક્ત થવાય
શત્રુઓની યાદીમાં વધારો થાય
કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
ઉપાય : ૧૧ વાર “ઓમ દુર્ગાય નમ:”નો જાપ કરો..
તુલા : નવી તક મળી શકે તેમ છે
કુટુંબીજનોથી પ્રેમ મળે
નવા કાર્ય પૂર્ણ થાય
ધીરજ ગુમાવવી નહિ..
ઉપાય : ગુરુ ગ્રહ માટે હવન કરો
વૃશ્ચિક : કોઈ સારો નિર્ણય લઇ શકાય.
સમાજમાં પ્રતિસ્ઠા મેળવો.
કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
ઉપાય : ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો.
ધન : ગુસ્સા પર કાબૂ રાખવો
કોઈને કોઈપણ વચન આપવું નહિ.
આવકમાં વધારો થાય.
ભવિષ્ય સારું રહે.
ઉપાય : બુધવારે ગરીબોને દાન કરવું.
મકર : રોકાણ કરવામાં ધ્યાન રાખવું.
નિર્ણયલેતા પહેલા સલાહ લો.
અંગત જીવન તણાવપૂર્ણ રહેશે.
ભાઈ બહેનથી લાભ થાય
ઉપાય : રહું ગ્રહ માટે હવાન કરવું.
કુંભ : સામાજિક કાર્ય થાય
ખાસ યોજના બને.
સાંધાના દુખાવાની સમસ્યા રહે
ખોટો ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
ઉપાય : ૧૧ વાર “ઓમ મંડાય નમ:” નો જાપ કરવો.
મીન : બોલવાનું ન થાય તેનું ધ્યાન રાખવું
સમયનો બગાડ ન કરવો.
સહાય મળી શકે નહિ.
ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવી..
ઉપાય : ૪૧ વખત “ઓમ નમ: શિવાય”નો જાપ કરો.
આ પણ વાંચો: બુધવારના દિવસે આ ઉપાય અજમાવાથી આર્થિક સંકટ દૂર થશે
આ પણ વાંચો: ધન લાભ માટે આ ઉપાયો જરૂર અજમાવો, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરો
આ પણ વાંચો: પુરી ધામમાં હનુમાનજી બેડીઓમાં કેમ બંધાયેલા છે….