દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
સાપ્તાહિક રાશિભવિષ્ય
(તા. ૨૪-૦૫-૨૦૨૪ થી ૩૦-૦૫-૨૦૨૪ સુધી )
મેષ: કાર્યમાં ધીરજ રાખવી.
પૈસાના રોકાણથી લાભ થાય.
લાંબી મુસાફરી કરવી નહિ.
અવરોધોનો સામનો કરવો પડે..
ઉપાય : દરરોજ ૨૧ વાર “ઓમ દુર્ગાય નમઃ” નો જાપ કરો..
વૃષભ: તમે ઉર્જાથી સભર રહેશો.
કાર્ય પૂર્ણ કરવાનો મહત્તમ પ્રયત્ન કરશો.
પરિવારના સભ્યોની લાગણી દુભાય શકે છે.
કાર્યને કે નિર્ણયને લઇ અહંકાર આવી શકે છે..
ઉપાય : મંગળવારે રાહુ મહારાજ માટે યજ્ઞ/હવન કરો..
મિથુન: પ્રેમની અદભૂત લાગણી અનુભવો.
આત્મવિશ્વાસમાં વધારો થશે..
યોજના બરોબર કાર્ય ન કરે.
પૈસા ખર્ચ કરવામાં સાચવવું..
ઉપાય : દરરોજ ૪૧ વખત “ઓમ નમો નારાયણાય” નો જાપ કરો..
કર્ક : કોઈ લાભ મળે.
પૈસા બચાવી શકો..
શિક્ષણમાં મૂઝવણ અનુભવાય.
સ્વાસ્થને લગતી સમસ્યા રહે..
ઉપાય : દરરોજ ૧૧ વખત “ઓમ ચંદ્રાય નમઃ” નો જાપ કરો..
સિંહ : પોતાને આઝાદ અનુભવો.
મંગલ કાર્ય થાય..
માનસિક તાણ અનુભવો
તમારી શક્તિનો વ્યય થાય..
ઉપાય : દરરોજ પ્રાચીન ગ્રંથ આદિત્ય હૃદયમનો દરરોજ જાપ કરો..
કન્યા : વ્યવસાયમાં નફો થાય.
પત્નીનો સંપૂર્ણ આનંદ અને સહકાર મળે..
સ્વાસ્થમાં ધ્યાન રાખવું.
સમય અને નાણાનો બગાડ થાય..
ઉપાય : બુધવારે ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક દાન કરો.
તુલા : ઘરમાં ફેરફારથી ઉત્સાહ વધશે.
નવું શીખવાનો પ્રયાસ કરશો.
નિર્ણય લેતાં પહેલા સલાહ લો.
સ્વભાવમાં પરિવર્તન આવે..
ઉપાય : ૩૩ વાર “ઓમ ભાર્ગવાય નમઃ” નો જાપ કરો..
વૃશ્ચિક : પરિવાર તરફથી સહયોગ મળે.
ચિંતાઓથી મુક્તિ મળે..
કોઈ તમારા સ્વભાવનો ફાયદો ઉઠાવી શકે.
પ્રેમ સંબંધ સાચવવા..
ઉપાય : દરરોજ ગણેશ ચાલીસાનો પાઠ કરો.
ધન : સમસ્યાનું સમાધાન થાય.
આર્થિક પ્રગતિ થાય..
જવાબદારી મળે.
પ્રેમી વચ્ચે વિવાદ થાય..
ઉપાય : દરરોજ ૨૧ વખત “ઓમ કાલિકાય નમઃ” નો જાપ કરો.
મકર : સ્વાસ્થ સારું રહે.
આર્થિક પરિણામ સારું રહે..
સફળતાથી અંહકાર આવે.
કોઈ તમારા વિરુધ્ધ ષડ્યંત્ર રચે.
ઉપાય : શનિવારના દિવસે અશક્ત લોકોને ભોજનનું દાન કરો.
કુંભ : પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવો.
તકનો લાભ લઇ શકો..
નિર્ણય લેતી વખતે કાળજી રાખવી.
બેદરકારીથી નુકસાન થાય..
ઉપાય : દરરોજ ૨૧ વખત “ઓમ નમઃ શિવાય” નો જાપ કરો.
મીન : વિરોધીઓનો સામનો કરવા સક્ષમ બનો
સંબધમાં સુધારો થાય..
પરિવારમાં કોઈ દખલ કરી શકે.
વિચારમાં ફેરફાર થઇ શકે..
ઉપાય : ગુરુવારે ભગવાન બૃહસ્પતિ માટે યજ્ઞ/હવન કરો..
આ પણ વાંચો:વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી ફાયદો થશે આ રાશિના જાતકોને…
આ પણ વાંચો:
આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!