Not Set/ જમ્મુ-કાશ્મીર મામલે જંગ કરીને નહી પણ વાતચીત કરીને નીવેડો લાવવો જોઈએ : પીએમ ઇમરાન ખાન

દેશની સરહદે ઘણા જવાનો બે દેશના ઝઘડામાં શહીદ થઇ જાય છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને હાલમાં જ જમ્મુ-કાશ્મીરને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. એક પ્રોગ્રામમાં પીએમ ખાને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનો મામલો જંગ કરીને નહી પરંતુ વાત-ચીત કરીને તેનો નીવેડો લાવી શકાય છે. વધુમાં તેમણે કહ્યું કે આ મામલે બે થી ત્રણ સમાધાન છે જેની […]

Top Stories World Trending
imran khan 7595 જમ્મુ-કાશ્મીર મામલે જંગ કરીને નહી પણ વાતચીત કરીને નીવેડો લાવવો જોઈએ : પીએમ ઇમરાન ખાન

દેશની સરહદે ઘણા જવાનો બે દેશના ઝઘડામાં શહીદ થઇ જાય છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને હાલમાં જ જમ્મુ-કાશ્મીરને લઈને પોતાનું નિવેદન આપ્યું છે.

એક પ્રોગ્રામમાં પીએમ ખાને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનો મામલો જંગ કરીને નહી પરંતુ વાત-ચીત કરીને તેનો નીવેડો લાવી શકાય છે.

વધુમાં તેમણે કહ્યું કે આ મામલે બે થી ત્રણ સમાધાન છે જેની પર ચર્ચા કરવામાં આવી છે. હાલ આ મામલે વધારે કહેવું એ ઉતાવળ થઇ જશે.

પીએમ ઇમરાન ખાને જણાવ્યું કે પરમાણુ હથિયારથી સંપન્ન બને દેશ પરમાણુ યુદ્ધ ન કરી શકે કારણ કે તેનું પરિણામ ખતરનાક હોઈ શકે છે. ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ બનાવવા માટે પાકિસ્તાન અત્યંત ગંભીર છે. આ કહેવું માતુ નથી પરંતુ પાકિસ્તાનની સેના અને સરકાર પણ આમ જ ઇરછે છે.