ટ્રેન માટે આંદોલન/ જામનગરઃ જામવંથલી રેલવે સ્ટે. ખાતે આંદોલન ટ્રેનો ચાલુ કરવા આગેવાનોનું આંદોલન 24 ગામના આગેવાનોનું આંદોલન સરપંચ પતિ ભુરાભાઈ પરમારની લથડી તબિયત આંદોલન સમયે ભુરા પરમારની તબિયત લથડી 4 દિવસથી અન્ન જળનો ત્યાગ કરતા લથડી તબિયત જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા કોરોના સમયે બંધ ટ્રેનોની સેવા ન મળતાની ફરિયાદ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)