Not Set/ જૂનાગઢ/ વાઘેશ્વરી મંદિરના દરવાજા પાસે મગર ઘૂસી આવતા સર્જાયો અફરાતફરી માહોલ

જૂનાગઢમાં કોરોના મહામારી વચ્ચે વાઘેશ્વરી મંદિરના દરવાજા પાસે મગર ઘુસી આવતા અફ્ડાતફ્ડી મચી જવા પામી હતી. જેની જાણ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ ફોરેસ્ટ ડિપા.ને કરી છે. ફોરેસ્ટ વિભાગ કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે.  હાલ મગરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Gujarat Others
d180ad2d668342cf37ef715f9eb273c2 જૂનાગઢ/ વાઘેશ્વરી મંદિરના દરવાજા પાસે મગર ઘૂસી આવતા સર્જાયો અફરાતફરી માહોલ

જૂનાગઢમાં કોરોના મહામારી વચ્ચે વાઘેશ્વરી મંદિરના દરવાજા પાસે મગર ઘુસી આવતા અફ્ડાતફ્ડી મચી જવા પામી હતી. જેની જાણ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ ફોરેસ્ટ ડિપા.ને કરી છે. ફોરેસ્ટ વિભાગ કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે.  હાલ મગરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.