મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- અમદાવાદ ડે.મ્યુનિ.કમિશનરને થયો ફરી કોરોના
- આર.કે.મહેતાને ફરી વખત થયો કોરોના
- અગાઉ જૂન માસમાં થયો હતો કોરોના
- બંને વખત લક્ષણો વગર થયો કોરોના
- આર કે મહેતા થયા હોમ આઈસોલેટ
- Dy. Mc સહિત 4 અધિકારીઓને થયો ફરી કોરોના
- દાણાપીઠ કચેરીનાં છઠ્ઠા માળનાં તમામ વિભાગો બંધ કરાયા
જુઓ આ વીડિયો અહેવાલ – Ahmedabad: Dy. Mc સહિત 4 અધિકારીઓને થયો ફરી કોરોના
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….