Not Set/ સુરેન્દ્રનગરના યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસથી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

સુરેન્દ્રનગર રતનપર ખાતે રહેતા યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસથી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે

Gujarat
4 2 5 સુરેન્દ્રનગરના યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસથી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

સુરેન્દ્રનગર રતનપર ખાતે રહેતા યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસથી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આ યુવકે પોતાના ઘરે જ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા હાલ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

– પોતાના ઘરે જ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા હાલ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

સુરેન્દ્રનગર રતનપર ખાતે રહેતા યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસથી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં આ ચકચારીભરી ઘટનામાં ભોગ બનનારા યુવક પાસેથી વ્યાજખોરોના નામ સાથેની ચીઠ્ઠી પણ મળી આવી હતી.

આ યુવકે પોતાના ઘરે જ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા હાલ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં 3 થી 4 વ્યાજખોરો પાસેથી લીધેલી રકમ અને વ્યાજ આપી દીધું હોવા માનસિક ત્રાસ આપતા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ચિઠ્ઠીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.