Not Set/ સુરેન્દ્રનગર: સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો,સ્વાઇન ફ્લુથી વધુ એક મહિલાનું મોત

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં સ્વાઇન ફ્લૂને કારણે મોતના આંકડામાં વધારો થયો છે. સ્વાઇન ફ્લૂને કારણે વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે. આ મહિલાને સુરેન્દ્રનગરથી અમદાવાદ ખાતે સ્વાઇન ફ્લૂની સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

Gujarat Others Videos
mantavya 407 સુરેન્દ્રનગર: સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો,સ્વાઇન ફ્લુથી વધુ એક મહિલાનું મોત

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરમાં સ્વાઇન ફ્લૂને કારણે મોતના આંકડામાં વધારો થયો છે. સ્વાઇન ફ્લૂને કારણે વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે. આ મહિલાને સુરેન્દ્રનગરથી અમદાવાદ ખાતે સ્વાઇન ફ્લૂની સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.