Rajkot/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, ચોરી કરાવતી કોલેજોને પરીક્ષા કેન્દ્ર નહીં

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, ચોરી કરાવતી કોલેજો સામે યુનિ.નું સફાઈ અભિયાન

Breaking News
saurashtra uni સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, ચોરી કરાવતી કોલેજોને પરીક્ષા કેન્દ્ર નહીં

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય
  • ચોરી કરાવતી કોલેજો સામે યુનિ.નું સફાઈ અભિયાન
  • ચોરી કરાવનાર કોલેજોને કેન્દ્ર ફાળવવાનું બંધ કરાયું
  • નવી કોલેજો અને યુનિ.ને પરીક્ષા માટે ફાળવાશે ફેન્દ્ર

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…