Breaking News/ રાજ્ય સરકારનો મોટો નિર્ણય: નવનીત બાલધિયા હુમલા કેસ મામલે SIT તપાસ

બગદાણા કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલામાં રાજ્ય સરકાર દ્વારા SITની રચના કરી. IPS જયવીર ગઢવી અધ્યક્ષતા હેઠળ પાંચ અધિકારીઓની ટીમ પુરતી તપાસ કરશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
SIT

Navinit Baldiya Attack: બગદાણા ગામમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાના મામલે રાજ્ય સરકારે વિશેષ તપાસ માટે SIT (Special Investigation Team) રચવાની જાહેરાત કરી છે. IPS જયવીર ગઢવીની અધ્યક્ષતામાં  તપાસ કરાશે અને પાંચ અધિકારીઓની ટીમનો સમાવેશ રહેશે.

નવનીત બાલધિયા પર હુમલાની સંપૂર્ણ તપાસ

આ નિર્ણય કોળી સમાજના આગેવાનો સાથે યોજાયેલી બેઠક બાદ લેવાયો છે. સમાજના નેતાઓએ રાજ્ય સરકારને હુમલાખોરોને ઝડપી અને યોગ્ય ન્યાય આપવામાં જલ્દી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

SIT દ્વારા હાથ ધરવામાં આવશે તપાસ 

Special Investigation Team દ્વારા હાથ ધરવામાં આવનારી તપાસમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાની સંપૂર્ણ વિગતો એકઠી કરવામાં આવશે અને શખ્સો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. આ તપાસથી બગદાણા મામલામાં સ્પષ્ટતા આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગર: બગદાણા વિવાદમાં પીડિત યુવકના સમર્થનમાં વધુ એક ધારાસભ્ય મેદાને

આ પણ વાંચો: ભાવનગર: અસામાજિક તત્વોના હુમલાને લઇ કોળી સમાજ મેદાને,બગદાણા PIની બદલી કરાઈ

આ પણ વાંચો: બગદાણા સેવક હુમલા કેસ: કોળી સમાજના નેતાઓએ ન્યાય માટે CM સમક્ષ રજૂઆત