બનાસકાંઠા,
બનાસકાંઠા અમીરગઢના ચેખલાના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથ અમદાવાદ જતી કારને રાત્રે અકસ્માત નડ્યો હતો. જેમા એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. અકસ્માતમાં ડ્રાઇવરની હાલત ગંભીર છે જેને હાલ સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસ ઘટના સ્થળની તપાસ કરી આગળની કાર્યવાહ હાથધરી હતી.