Ahmedabad rathyatra/ અમદાવાદમાં રથયાત્રા પહેલા યોજાશે ભગવાનની જળયાત્રા, 22 જૂને પૂજા વિધિ કરાશે

અમદાવાદમાં આગામી 7 જુલાઈ અષાઢી બીજનાં રોજ  ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નિકળશે…

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 06 20T111027.810 અમદાવાદમાં રથયાત્રા પહેલા યોજાશે ભગવાનની જળયાત્રા, 22 જૂને પૂજા વિધિ કરાશે

Ahmedabad News: અમદાવાદમાં આગામી 7 જુલાઈ અષાઢી બીજનાં રોજ  ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નિકળશે. મંદિર ટ્રસ્ટ પણ તૈયારીમાં લાગી ગયું છે.ભગવાનના વાઘા, પ્રસાદ, રથનું સમારકામ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પરંપરા મુજબ રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાય છે ત્યારે આ વર્ષે જગન્નાથ રથયાત્રા પહેલા 22 જૂને ભગવાન જગન્નાથનાં નિજ મંદિરેથી જળયાત્રા શોભાયાત્રા સ્વરૂપે નિકળશે અને સાબરમતી નદી ખાતે પહોંચશે. જ્યાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન થશે. ગંગા પૂજન બાદ 108 કળશમાં પવિત્ર જળભરી મંદિરમાં લાવી પૂજા વિધિ કરી ભગવાનને મહાજળાભિષેક કરવામાં આવશે.

Jalayatra held before Jagannath's Rathayatra today in Ahmedabad | Jagnnath  Jalyatra Live Update : ભગવાન જગન્નાથની આજે જળયાત્રા, 108ના કળશમાં જલ લાવી  કરાશે પ્રભુનો અભિષેક

જળયાત્રાનો સંપૂર્ણ કાર્યક્રમ

સવારે 8 વાગ્યે જળયાત્રાનો પ્રારંભ
સવારે 8:30 વાગ્યે ગંગાપૂજનની વિધિ થશે
સવારે 10:00 વાગ્યે પોડશોપચારપૂજન વિધિ
પોડશોપચારપૂજન વિધિ બાદ મહાજળાભિષેક
સવારે 11 વાગ્યે ભગવાનના ગજવેશના દર્શન
બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ શરૂ થશે



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં થઈ લાખો રૂપિયાની ચોરી

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમ પણ ગઈ હતી TRP ગેમઝોનમાં, વીડિયો સામે આવ્યો…

આ પણ વાંચો: ગુજરાતમાં છુટો છવાયો વરસાદ વરસશે

આ પણ વાંચો: અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર