- ભાજપ નેતા યજ્ઞેશ દવેએ આપ પર કર્યા શાબ્દિક પ્રહાર
- ડો.યજ્ઞેશ દવેએ આપના જૂઠાણાનો કર્યો પર્દાફાશ
- ડો.યજ્ઞેશ દવેએ ટ્વિટ કરી આપી જાણકારી
- કેજરીવાલે ઈમામો-મૌલવીઓને ચુકવ્યું મહેનતાણું
- રૂ.18000 અને 16000રૂ.પ્રતિમાસ ચુકવણી કરાઈ
- જૂઠું બોલતી ‘આપ’ માહિતી પંચના અહેવાલને નકારશે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકિ છે, આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવવા જઇ રહ્યું છે. રાજ્યમાં રાજકિય માહોલ જામ્યો છે, રાજકિય પાર્ટીઓ એકબીજા પર આરોપ પ્રતિઆરોપ લગાવી રહી છે એવામાં ભાજપના દિગ્ગજ નેતા અને પ્રવકતા ડોં.યજ્ઞેશ દવેએ આમ આદમી પાર્ટી પર મોટો પ્રહાર કર્યો છે. તેમમે ટિવિટ કરીને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર શાબ્દિક પ્રહાર કર્યા છે.
ભાજપના નેતા યજ્ઞેશ દવેએ ટ્વિટ કરીને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ઇમામ-મૈાલવીઓને દર મહિને મહેનાતું ચૂકવ્યયું છે. મુસ્લિમ ધર્મ ગુરૂ મૈાલવીઓને પ્રતિમાસ 18 હજાર મહેનાતું આપ્યું છે.
जूठ का पर्दाफाश
अरविंद केजरीवाल की दिल्ली सरकार द्वारा इमामों और मौलवियों को 18000 और 16000 का प्रति माह भुगतान किया जाता है।
बार-बार जूठ बोलने वाला ‘आप’ क्या सूचना आयोग की इस रिपोर्ट को झुठलाएगा? pic.twitter.com/1j4cXszlWt— Dr.Yagnesh Dave (@yagnesh_dave) November 30, 2022
આમ આદમી પાર્ટી જુઠ બોલતી પાર્ટી છે શું આ માહિતી પંચના અહેવાલને પણ નકારાશે? આ ટ્વિટના લીધે હાલ રાજકારણ ગરમાઇ ગયું છે. આ અંગે કોઇ સત્તાવાર નિવેદન હજી સુધી આમ આદમીનું આવ્યું નથી.