કાનપુરમાં આઠ પોલીસકર્મીની હત્યાનાં મુખ્ય આરોપી વિકાસ દુબેની મધ્યપ્રદેશનાં ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તે ઉજ્જૈનનાં મહાકાલ મંદિરમાં ગયો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ પોલીસે તેની ધરપકડ કર્યા બાદ મધ્યપ્રદેશનાં સીએમ શિવરાજસિંહ ચૌહાણનું ટ્વિટ સામે આવ્યુ છે.
जिनको लगता है की महाकाल की शरण में जाने से उनके पाप धूल जाएँगे उन्होंने महाकाल को जाना ही नहीं।
हमारी सरकार किसी भी अपराधी को बख्श्ने वाली नहीं है…
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 9, 2020