Not Set/ પ્રજા પણ જાણી ગઈ છે કે BJP રાજકારણ રમે છે:ચાવડા

ગાંધીનગર, એક બાદ એક કોંગી ધારાસભ્યો કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાઈ રહ્યાં છે. જેને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને પાર્ટી છોડી જનારા કોંગી નેતાઓ પર ભારદાર પ્રહારો કર્યા. અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રધાન પદની લ્હાણી કરવામાં આવી રહી છે. ભાજપ સત્તાની લાલચે કોંગી નેતાઓને […]

Top Stories Gujarat Videos
mantavya 208 પ્રજા પણ જાણી ગઈ છે કે BJP રાજકારણ રમે છે:ચાવડા

ગાંધીનગર,

એક બાદ એક કોંગી ધારાસભ્યો કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાઈ રહ્યાં છે. જેને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને પાર્ટી છોડી જનારા કોંગી નેતાઓ પર ભારદાર પ્રહારો કર્યા. અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રધાન પદની લ્હાણી કરવામાં આવી રહી છે. ભાજપ સત્તાની લાલચે કોંગી નેતાઓને પાર્ટીમાં જોડવા પ્રયાસ કરી રહ્યું છે. તો અમિત ચાવડાએ એમ પણ કહ્યું કે જો ભાજપ એમ સમજતુ હોય કે કોંગ્રેસના ધારાસભ્યોને પાર્ટીમાં જોડવાથી જીત મળશે તો એ ભાજપની બહુ મોટી ભુલ છે. આાજે કોંગ્રેસમાં કોઈ નારાજગી નથી. સંવિધાનની રક્ષા માટે સતત કામ ચાલી રહ્યું છે.