કોંગ્રેસ નેતા વીરપ્પા મોઈલીએ પીએમ મોદીના ઉપવાસ પર સવાલ ઉઠાવ્યા છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે મોઈલીએ શંકા વ્યક્ત કરી છે. મોઇલીએ કહ્યું કે મને શંકા છે કે તેમણે 11 દિવસની વિધિ કરી હશે. જો કોઈ ઉપવાસ કર્યા વિના ગર્ભગૃહમાં પ્રવેશ કરે તો તે સ્થાન અશુદ્ધ થઈ જાય છે. આવી સ્થિતિમાં તે જગ્યાએથી પાવર જનરેટ થતો નથી.
વીરપ્પા મોઈલીએ કહ્યું કે તેઓ ડોક્ટર સાથે મોર્નિંગ વોક કરી રહ્યા છે. આ દરમિયાન ડોક્ટરે મને કહ્યું કે ખાધા-પીધા વગર આટલા દિવસો સુધી જીવવું અશક્ય છે. જો આમ છતાં તે જીવિત હોય તો તે એક ચમત્કાર છે.
આ પણ વાંચો:2024 election/શું લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ? જાણો વાસ્તવિકતા
આ પણ વાંચો:રામ મંદિર દર્શન/અયોધ્યા રામ મંદિર : એરલાઈન્સ સસ્તા દરે આપી રહી છે ટિકીટ, ‘વહેલા તે પહેલા’ ધોરણે કરાવો અયોધ્યાનું બુકિંગ
આ પણ વાંચો:Delhi/26 જાન્યુઆરી : પ્રજાસત્તાક દિવસને લઈને રાજધાની દિલ્હીમાં પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી