બનાસકાંઠા
બનાસકાંઠાના વાવના કોંગ્રેસ ધારાસભ્યનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. પાલનપુરમાં કલેકટરને મળીને ગેનીબેને ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે રજુઆત કરી હતી. અને કહ્યું હતું કે જો ખેડૂતોને 2 દિવસમાં પાણી નહીં મળે તો ખેડૂતો હિંસક બનશે. ખેડૂતો હિંસક બની સરકારી મિલકતોને નુકશાન કરશે. નહેરો પર ધરણા કરશે.