Political/ 40 વર્ષથી ભાજપ માટે કાર્યરત દિનેશ પ્રજાપતિ વિવિધ ફરજો નિભાવી ચુક્યા છે

૪૦ વર્ષથી ભાજપ માટે કાર્યરત દિનેશ પ્રજાપતિ વિવિધ ફરજો નિભાવી ચુક્યા છે

Gujarat Others Trending
જેલ 13 40 વર્ષથી ભાજપ માટે કાર્યરત દિનેશ પ્રજાપતિ વિવિધ ફરજો નિભાવી ચુક્યા છે

બનાસકાંઠા જિલ્લાના ભાજપના કાર્યકર દિનેશ પ્રજાપતિ ની રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. ભાજપે ફરી એકવાર સાબિત કર્યું છે કે નિષ્ઠાવાન અને અદના કાર્યકર્તાઓની પાર્ટીમાં કદર કરી તેમને યોગ્ય સ્થાન આપવામાં આવે છે.

ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને બૂથ લેવલના કાર્યકર્તા એવા દિનેશ પ્રજાપતિને ભાજપે રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. છેલ્લાં 40 વર્ષથી ભાજપ માટે કામ કરતા દિનેશ પ્રજાપતિ જિલ્લા થી લઇ રાજ્ય લેવલે અલગ અલગ ફરજો નિભાવી ચુક્યા છે. આજે જ્યારે ભાજપે તેમને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે ત્યારે તેમણે ભાજપના તમામ આગેવાનો આભાર માન્યો હતો. જો તે રાજ્યસભાની ચૂંટણી જીતે તો આગામી સમયમાં બનાસકાંઠાના પ્રાણ પ્રશ્નો તેમજ ઉત્તર ગુજરાતના પ્રશ્નોને વાચા મળે તે માટે કામ કરશે.

 

Cybercrime / CID ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે બમણી કમાણી કરતી વેબસાઈટની આપી લાલચ

Surat / ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો

covid19 / મુખ્યમંત્રીએ જામનગરમાં સભા કરી હતી સંબોધિત, હાજર તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ આવ્યો….

જામનગર / ભાજપના ઉમેદવારો પ્રચાર કરી કોરોના ફેલાવી રહ્યાનો કર્યો આક્ષેપ, 7 દિવસ કોરોન્ટાઇન કરવાની કરી માંગ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ