Election/ રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો વચ્ચે ઉમેદવારોનો જંગ, 1141 મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ

રાજકોટ જિલ્લા પચાયતની ૩૬ બેઠકોના મતવિસ્તારમાં  સવારે ૭ કલાકથી મતદાનનો પ્રારંભ થયો છે. ત્યારે આજે દિવસભર.રાજકોટ જિલ્લા પંચાયતની ચુંટણી માટે કુલ ૧૧૪૧ મતદાન મથકો છે. ૪૯૩૦૭૩ પુરૂષ અને ૪૪૮૩૩૨ સ્ત્રીઓ મળી કુલ ૯૪૧૪૫૭

Top Stories Gujarat
voting 5 રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો વચ્ચે ઉમેદવારોનો જંગ, 1141 મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ

રાજકોટ જિલ્લા પચાયતની ૩૬ બેઠકોના મતવિસ્તારમાં  સવારે ૭ કલાકથી મતદાનનો પ્રારંભ થયો છે. ત્યારે આજે દિવસભર.રાજકોટ જિલ્લા પંચાયતની ચુંટણી માટે કુલ ૧૧૪૧ મતદાન મથકો છે. ૪૯૩૦૭૩ પુરૂષ અને ૪૪૮૩૩૨ સ્ત્રીઓ મળી કુલ ૯૪૧૪૫૭ મતદારો મતદાન કરશે.વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઈન લગાવી મતદાતાઓ મતદાન કરતા નજરે પડ્યા છે.રાજકોટ તાલુકામાં જિલ્લા પંચાયતની ૬ બેઠકો પર ૧૬૮ મતદાન મથકો અને ૧૩૧૬૭૪ મતદારો નોંધાયેલા છે. ગોંડલ તાલુકાની જિ.પં.ની ૫ બેઠકો પર ૧૬૦ મતદાન મથકો અને ૧૩૯૩૭૨ મતદારો રહેશે.જેતપુર તાલુકામાં ૪ બેઠકો પર ૧૦૪૨૮૪ મતદારો ૧૨૦ મતદાન મથકો પર મતદાન કરશે.

Ahmedabad, Surat, Rajkot, Vadodara, Bhavnagar And Jamnagar Municipal  Election Result 2021 Today From 7 AM IST - Elections News

 

SMC / AAPનાં કર્મઠ કોર્પોરેટરનો સપાટો, કોર્પોરેશનના એક પણ અધિકારીને એક પણ રૂપિયો ન આપવા સૂચન

ધોરાજી તાલુકામાં જિ.પંની ૨ બેઠકો માટે ૬૨ મતદાન મથકો અને કુલ મતદારો ૫૪૮૫૨ રહેશે.

જામ કંડોરણા તાલુકામાં જિલ્લા પંચાયતની ૨ બેઠકો પર ૭૯ મતદાન મથકો અને ૬૦૬૯૭ મતદારો નોંધાયેલા છે.

ઉપલેટા તાલુકામાં ત્રણ બેઠકો માટે ૯૨ મતદાન મથકો પર ૭૬૯૪૩ મતદારો મતદાન કરશે.

જસદણ તાલુકાની જિ.પં.ની ૫ બેઠકો પર ૧૩૩ મતદાન મથકો પર મતદાન થશે.

Polling under way for gram panchayat elections in Maharashtra | Pune News -  Times of India

Political / Aasam વિધાનસભા ચૂંટણી મેદાનમાં ઉતરશે RJD, તેજસ્વી યાદવએ ફુક્યું રણશિંગુ

વીછીયા તાલુકામાં ૩ બેઠકો માટે ૯૬ મતદાન મથકો પર ૮૩૮૮૯ મતદારો નોંધાયેલા છે.

લોધીકા તાલુકામાં આવેલી જિ.પં.ની ૨ બેઠકો માટે ૫૯ મતદાન મથકો અને ૪૩૪૪૯ મતદારો નોંધાયેલા છે.

કોટડા સાંગાણી તાલુકામાં આવેલી જિ.પંની ૨ બેઠકો પર ૮૫ મતદાન મથકો અને ૬૬૭૯૬ મતદારો નોંધાયેલા છે.

પડધરી તાલુકામાં આવેલી જિ.પંની ૨ બેઠકો પર ૮૭ મતદાન મથકો પર ૬૨૨૦૭ મતદારો નોંધાયેલા છે.

Corona effect / રસી અને ટેસ્ટિંગ વધારો તેમજ વધુ સંક્રમણ હોય તે જિલ્લામાં રસીને પ્રાથમિકતા આપો : કેન્દ્રના નિર્દેશ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…