Mahisagar/ મહીસાગર નદીમાં ડૂબવાથી ચારના કરૂણ મોત

નદીમાં ન્હાવા ગયા હતા ત્યારે બની ઘટના

Top Stories Gujarat
Beginners guide to 22 મહીસાગર નદીમાં ડૂબવાથી ચારના કરૂણ મોત

Anand News :  આણંદના મહિસાગરમાં નદીમાં ડૂબી જવાથી ચાર જણાના મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે મૃતકોના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.આણંદના ખાનપુર પાસે આવેલી મહિસાનગર નદીમાં આ કરૂણ ઘટના બની હતી. જેમાં બે મહિલા અને બે યુવકો નદીમાં ન્હાવા માટે ગયા હતા.બીજીતરફ પાણીનાં ઉંડાણનો અંદાજ ન આવતા ચારેય જણા ડૂબી ગયા હતા.

આ બનાવની જાણ કરવામાં આવતા ખંભોલજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનિકોની મદદથી લાંબી શોધખોળ બાદ ચારેયના મુતદેહો બહાર કાઢ્યા હતા. આ કરૂણ બનાવને પગલે આ વિસ્તારમાં કરઊમ દ્રશ્યો સર્જાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનો હાહાકાર, 13 જ દિવસમાં 72નાં મોત

આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને મામલે ગેમઝોનના માલિકનો SIT સમક્ષ મોટો ધડાકો, ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ લઈ