અમદાવાદ,
મેમનગરમાં હિમાલયા મોલ સામે આવેલા શ્રીજી ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ટાયરના ગોડાઉનમાં આગ મામલે હાઇકોર્ટે આગોતર જામીન અરજી ફગાવી હતી.
આ અગાઉ પણ લોઅર કોર્ટે પણ આગોતરા જામીન અરજી ફગાવી હતી..મિત્તલ બંધુઓ પર 250 જેટલા લોકોમા જીવ જોખમમાં નાખવાનો આક્ષેપ છે. આથી હોઇકોર્ટે આરોપીના વકીને 24મી ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી 24ની ઓક્ટોબરના રોજ હાથધરાશે.