Not Set/ દપંતિએ આપી આત્મવિલોપનની ચીમકી, જિલ્લા પંચાયતના બંને મુખ્ય દરવાજાઓ કરાયા બંધ

જામનગર, જામનગરના પટાંગણમાં રહેતા દપંતિએ આત્મવિલોપનની ચીમકી આપી છે. મળતી માહિતી મુજબ જમીન મુદ્દે આ દપંતિએ આત્મવિલોપનની ધમકી આપી હતી. આ ઘટના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામની છે. ત્યારે આ બનાવને પગલે જીલ્લા પંચાયતના પટાંગણમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો. આ આત્મવિલોપનની ચીમકી આપનાર ગાડું ભીખાભાઈ રાતડિયા અને મધુબેન છે. આત્મવિલોપન જિલ્લા પંચાયતની સામે આપવાની ચીમકી ઉચ્ચારતા […]

Gujarat
4B39C34C00000578 5622521 image a 62 1523907026502 1 દપંતિએ આપી આત્મવિલોપનની ચીમકી, જિલ્લા પંચાયતના બંને મુખ્ય દરવાજાઓ કરાયા બંધ

જામનગર,

જામનગરના પટાંગણમાં રહેતા દપંતિએ આત્મવિલોપનની ચીમકી આપી છે. મળતી માહિતી મુજબ જમીન મુદ્દે આ દપંતિએ આત્મવિલોપનની ધમકી આપી હતી. આ ઘટના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામની છે.

4B39C34C00000578 5622521 image a 62 1523907026502 3 દપંતિએ આપી આત્મવિલોપનની ચીમકી, જિલ્લા પંચાયતના બંને મુખ્ય દરવાજાઓ કરાયા બંધ

ત્યારે આ બનાવને પગલે જીલ્લા પંચાયતના પટાંગણમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો. આ આત્મવિલોપનની ચીમકી આપનાર ગાડું ભીખાભાઈ રાતડિયા અને મધુબેન છે. આત્મવિલોપન જિલ્લા પંચાયતની સામે આપવાની ચીમકી ઉચ્ચારતા જિલ્લા પંચાયતના બંને મુખ્ય દરવાજાઓ બંધ કરાયા હતા.

4B39C34C00000578 5622521 image a 62 1523907026502 2 દપંતિએ આપી આત્મવિલોપનની ચીમકી, જિલ્લા પંચાયતના બંને મુખ્ય દરવાજાઓ કરાયા બંધ

કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ત્યારે આ પરિવાર આત્મવિલોપન કરવા પહોંચે તે પહેલાં જ પોલીસે દંપતીની અટકાયત કરી છે. હાલ પોલીસે બંને લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.