Not Set/ સુરત: દોસ્તી તોડતા મિત્રએ જ કરી મિત્રની ચપ્પુના ઘા મારીને હત્યા

સુરત, સુરતના વરાછામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ હત્યાના મામલામાં 3 લોકોની ધરપકડ કરીને પૂછપરછ હાથધરી હતી. પૂછપરછમાં આ હત્યા કરવાનું કારણ દોસ્તી તોડાવવા માટેનું બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરના વરાછામાં થોડાક દિવસ પહેલા મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખી હતી. ચપ્ચાના 5 જેટલા ઘા મારીને આ હત્યા કરવામાં આવી હતી. […]

Gujarat Surat
mantavya 315 સુરત: દોસ્તી તોડતા મિત્રએ જ કરી મિત્રની ચપ્પુના ઘા મારીને હત્યા

સુરત,

સુરતના વરાછામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ હત્યાના મામલામાં 3 લોકોની ધરપકડ કરીને પૂછપરછ હાથધરી હતી.

પૂછપરછમાં આ હત્યા કરવાનું કારણ દોસ્તી તોડાવવા માટેનું બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરના વરાછામાં થોડાક દિવસ પહેલા મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખી હતી.

ચપ્ચાના 5 જેટલા ઘા મારીને આ હત્યા કરવામાં આવી હતી. જો કે હત્યાને લઇને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે આ હત્યામાં સંડોવાયેલ 3 લોકોની ધરપકડ કરી છે.